Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જરૂર જાણો મગની દાળના આ 5 સરસ ફાયદા

જરૂર જાણો મગની દાળના આ 5 સરસ ફાયદા
, સોમવાર, 12 નવેમ્બર 2018 (08:41 IST)
મગની દાળ સ્વાસ્થયના હિસાબે સરસ આહાર છે, જે ન માત્ર તમારા સ્વાસ્થય સમસ્યાઓને દૂર કરે છે, પણ પોષન અને આરોગ્યથી સંકળાયેલા અગણિત ફાયદા 
 
1. મગની દાળને ઉત્તમ આહાર ગણાયું છે, જે પાચન ક્રિયાને દુરૂસ્ત કરે છે અને પેટમાં ઠંડક આપે છે. જેનાથી પાચન અને પેટમાં ગર્મી વધવાની સમસ્યા નહી 
 
હોય છે. 
 
2. કબ્જની સમસ્યા થતા પર મગની છાલટા વાળી દાળનો સેવન ખૂબ લાભપ્રદ હોય છે. તેના સેવનથી પેટ સાફ હોવામાં મદદ મળે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરની બનેલી ખિચડીમાં હોય છે આ 7 સ્વાસ્થય લાભ