Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મખાણામાં છે આ અદ્ભુત ગુણ, લોહીના શુગર લેવલને નિયંત્રિત કરે છે, જાણો કેવી રીતે...

મખાણામાં છે આ અદ્ભુત ગુણ, લોહીના શુગર લેવલને નિયંત્રિત કરે છે, જાણો કેવી રીતે...
, શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (17:56 IST)
ડાયાબિટીસ વિશે એક વાત વારંવાર કહેવામાં આવે છે કે તે ખરાબ જીવનશૈલી અને ખોરાકનું પરિણામ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને  મખાણાના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ
Makhana benefits- મખાણામાં ભરપૂર માત્રામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે. તે શરીરમાં સંતુલન બનાવવાનું કામ કરે છે. તે શરીરમાં શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ બધા સિવાય તેના ફાઈબર શુગર મેટાબોલિઝમને વેગ આપે છે. શરીરમાં વધારાની શુગર એકઠી થતી અટકાવે છે
 
*  મખાણાથી તરત જ તાકત મળે છે 
 
*  મખાણાનું  સેવન કિડની અને દિલના આરોગ્ય માટે પણ લાભકારી છે. એનું  પાચન સરળ છે આથી એને સુપાચ્ય કહી શકાય  છે. 
 
* આયુર્વેદ અને યૂનાની ચિકિત્સામાં મખાનાના ઉપયોગ વીર્ય અને કામેચ્છા ( Sex) સંબંધિત ઉપચારમાં પણ કરી શકાય છે. 
 
* મખાનાના સેવનથી તનાવ ઓછો  થાય છે અને ઉંઘ સારી આવે છે. રાત્રે સૂતી વખતે  દૂધ સાથે મખાનાનું  સેવન અનિદ્રાની  સમસ્યાને દૂર કરે છે. 
 
* મખાનામાં એંટીઓક્સીડેંટ છે જે તમને લાંબા સમય  સુધી યુવાન બનાવી રાખવા માટે મહ્ત્વપૂર્ણ છે. આ એંટી એજિંગ ડાયેટ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health Tips - આ રોગને કારણે પેટમાં પાણી ભરાઈ જાય છે, જો સમયસર સારવાર ન મળે તો સ્થિતિ બની શકે છે ગંભીર