Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડાયબિટીક માટે ખતરનાક છે કારેલા જાણો એના સાઈડ ઈફેક્ટસ

ડાયબિટીક માટે ખતરનાક છે કારેલા જાણો એના સાઈડ ઈફેક્ટસ
, શનિવાર, 16 જુલાઈ 2016 (08:48 IST)
કારેલા પ્રકૃતિનો વરદાન છે . એ સેહત માટે ખૂબ લાભકારી છે. ડાયબિટીજના દર્દીને કારેલા ખાવાની સલાહ અપાય છે, પણ એને પ્રયોગ કરવામાં થોડી કાળહી લેવી જોઈએ. 
 
ડાયબિટીજન દર્દીઓ  માટે 
 
ડાયબિટીજના દર્દીઓ વધારે કારેલાનો પ્રયોગ કરે છે તો તે એના માટે હાનિકારક પણ થઈ શકે છે. વધારે સેવનથી તેનો બ્લ્ડ પ્રેશર ઓછો થઈ શકે છે. આથી તેના નિયમિત પ્રયોગથી પહેલા ડાકટરની સલાહ જરૂર લેવી. 
 
પ્રેગ્નેંસી
 
ગર્ભવતી મહિલાઓને કારેલાનો વધારે પ્રયોગ નહી કરવો જોઈએ આથી ગર્ભસ્થ શિશુને નુકશાન થઈ શકે છે. સાથે જ મહિલાઓને માતા બનવા માટે વિચારી રહી છે તે પણ એને ખાવાથી બચવું , કારણ કે એના બીયડમાં મેમોરચેરિન તત્વ હોય છે જે પ્રેગનેંસીમાં બાધક હોય છે. 
 
લીવર 
 
વધારે માત્રામાં કારેલાના સેવન લીવર ઈંફ્લેમેશનો કારણ બની શકે છે. કારેલા ડાયરેક્ટલી લીવરને નુકાશાન નહી પહોંચાડે છે પણ આથી એન વધારે ઉપયોગથી એંજાઈમસ વધે છે  જે ધમનિયોમાં જકડન વધારી શકે છે. 
 
બાળકો માટે હાનિકારક 
 
કારેલા બાળકો માટે હાનિકારક પણ હોઈ શકે છે. કારેલાના બીયડને કવર કરતા તત્વ ઝેરીલા હોય છે. જે બાળકોમાં ઉલ્ટી  અને ડાયરિયા જેવા રોગો ફેલાવી શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સફરજન ખાવાથી થતા સ્વાસ્થ્યવર્ધક લાભ