Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Big News - 1 લાખથી વધારે વિજળીના બિલની ચુકવણી કરનાર હવે ટેક્સ માટે CSC ફાર્મ નહી ભરી શકે

Big News -  1 લાખથી વધારે વિજળીના  બિલની ચુકવણી કરનાર હવે ટેક્સ માટે CSC ફાર્મ નહી ભરી શકે
, સોમવાર, 6 જાન્યુઆરી 2020 (10:46 IST)
નવી દિલ્લી- જો તમારું વિજળીનો બિલ 1 લાખથી વધારે આવે છે તો આ ખબર તમારા માટે છે. એક લાખથી વધારે વિજળી બિલ ભરનાર, ઘરોંના સંયુક્ત  માલિક અને વિદેશ યાત્રા પર વર્ષનો 2 લાખથી વધારે ખર્ચ કરનારને હવે આઈટીઆર-1 એટલેકે સરળ ફાર્મથી રિટર્ન ફાઈલ નહી કરી શકશો. સામાન્ય રીતે વ્યક્તિગત આવકવેરા રિટર્ન માટે સરકાર દર વર્ષ એપ્રિલમાં  (અધિસૂચના)વધારે જાણકારી રજૂ કરે છે. પણ આ વખતે અસેસમેંટ વર્ષ 2020-21 માટે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં જ અધિસૂચના રજૂ કરી નાખી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

JNUમાં સ્ટુડેંટ્સ પર હુમલા પછી રડી પડી સ્વરા ભાસ્કર, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો