Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીએમની સલાહનો અસર, 8 રાજ્યોના પેટ્રોલ પંપ 14 મેથી દર રવિવારે બંદ રહેશે

પીએમની સલાહનો અસર, 8 રાજ્યોના પેટ્રોલ પંપ 14 મેથી દર રવિવારે બંદ રહેશે
, બુધવાર, 19 એપ્રિલ 2017 (11:09 IST)
દેશના 8 રાજ્યોમાં 14 મે પછી દર રવિવારે પેટ્રોલ પંપ બંદ રહેશે. આ ફેસલો ભારતીય પેટ્રોલ માલિકોના સંગઠનએ કર્યું છે. તમને જણાવી દે કે અત્યારે જ પીએમ મોદીએ મન કી બાતના સમયે લોકોથી ઈંધણને બચાવાની અપીલ કરી હતી. આ ફેસલામાં આ અપેલાની ઝલક જોવાઈ રહી છે. 
તમને જણાવી દે કે 14 મે પછી તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાના, કર્નાટક, કેરલ, હરિયાણા, મહારાષ્ટ્ર સાથે પાંડુચેરીમાં દર રવિવારે પેટ્રોલ પંપ બંદ રહેશે. , 
 
તમિલનાડુ પેટ્રોલિયમ ડીલર્સ એસોસોએશનના અધ્યક્ષ કેપીમુરલી એ જણાવ્યું કે તમિલનાદુ અને પાંડુચેરીમાં એકલા 4,850 આઉટલેટ પર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદીની મેજબાની ગમી નહી, ઓસ્ટ્રેલિયાઈ PM એ ભારતીયોને આપ્યો આઘાત, 457 વીઝા કર્યો રદ્દ