Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Neem લીમડાથી કરો ત્વચાની દરેક સમસ્યા દૂર

Neem લીમડાથી કરો ત્વચાની દરેક સમસ્યા દૂર
, સોમવાર, 20 નવેમ્બર 2017 (10:12 IST)
ઉનાડામાં સ્કિનમાં ઘણી બધી પરેશાનીઓ થઈ જાય છે. પરસેવાના કારણે ખીલ અને ઑયલી સ્કિનની સમસ્યાનો સામનો કરવું પડે છે. તેથી મહિલાઓ ઘણા બ્યૂટી પ્રાડક્ટસનો ઉપયોગ કરે છે. પણ લીમડાનો ઉપયોગ કરી ચેહરાની બધી સમસ્યાઓને દૂર કરી શકાય છે. લીમડાના પાનમાં એંટી બેકટીરિયલ અને એંટી ફંગલ ગુણ હોય છે. જે સ્કિનને ઘણા રીતે ફાયદો પહોંચાડે છે. 
 
webdunia
સ્કિન ઈફેકશન 
કેટલાક લોકોની ત્વચા પર એલર્જી થઈ જાય છે. જેના કારણે ચેહરા અને શરીરના બીજા ભાગ પર ડાઘ-ધબ્બા થઈ જાય છે. તેથી લીમડાના પાંદડાને પાણીમાં ઉકાલૉ અને આ પાણીથી નહાવો. લીમડામાં રહેલ એંટી બેક્ટીરિયલ ગુણ ત્વચાની ઈંફેકશનને ખત્મ કરે છે. 
 
webdunia
 
ખીલ 
ગર્મીમાં પરસેવાના કારણે ચેહરા પર ખીલ થઈ જાય છે. તેથી લીમડાના પાનને ઉકાળો અને કાટનની મદદથી આ પાણીને ખીલ પર લગાડો. 


webdunia
ઑયલી સ્કિન 
ઑયલી સ્કિનથી છુટકારો મેળવા માટે લીમડાને વાટી પેસ્ટ બનાવી લો અને તેમાં લીંબૂના રસની 4-5 ટીંપા નાખી સારી રીતે મિક્સ કરો. આ પેકને ચેહરા પર લગાડો અને 20 મિનિટ પછી સામાન્ય પાણીથી ચેહરા ધોઈ લો. તેનાથી ત્વચાનો વધારે તેલ નિકળી જશે. 
webdunia
કરચલીઓ 
વધતી ઉમરની સાથે ચેહરાની કરચલીઓની સમસ્યા જોવા મળે છે . કરચલીઓને ઓછું કરવા માટે લીમડાનો પાની દર રોજ ચેહરા પર લગાવો અને સૂક્યા પછી સાફ કરો. 
 
webdunia
રંગત નિખારે
ચેહરાની રંગત નિખારવા માટે લીમડા ને ગુલાબની પંખુડીઓને વાટી પેસ્ટ તૈયાર કરી લો અને ચેહરા પર લગાવો. સૂક્યા પછી ચેહરાને ગુલાબજળથી સાફ કરો. જેનાથી ચેહરાની રંગત ખિલી જશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાજરાના રોટલા ખાવાથી ઘટશે વજન...જાણો 5 ફાયદા