Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું કહી રહ્યા છે ગુજરાત ચૂંટણીના સિતારા

શું કહી રહ્યા છે ગુજરાત ચૂંટણીના સિતારા
, ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (18:25 IST)
ગુજરાતમાં ચૂંટણી પૂરા થઈ ગયા છે પણ હવે વાટ જોઈ રહ્યા છે 18 ડિસેમ્બરની તો આ વિષય પર જ્યોતિષાચાર્ય ડા. પ્રણયમ એમ પાઠક જણાવી રહ્યા છે કે 26 ઓક્ટોબરથી 6 એપ્રિલ 2018 સુધી મૂળ નક્ષત્રમાં માર્ગી થઈ ગોચર કરતા શનિ છે અને મકર રાશિમાં સ્થિત મૂળ નક્ષત્રના સ્વામી કેતુ ભાજપને હિમાચલ અને 
ગુજરાતમાં ચૂંટણી વિજયના સંકેત આપી રહ્યા છે. 
કેતુ ધ્વજનો કરાક હોય છે. અમે ધ્વજ કારક ગ્રહના ક્ષેત્રમાં શનિનો ગોચર, ધર્મધ્વજ ઉઠાવનારી રાજનીતિક પાર્ટીને વિજય અપાવી શકે છે. વર્તમાનમાં ભગવાન ધ્વજ કે ધર્મ આધારિત કે પંચ રંગી ધ્વજ લગાવશે તેને શનિ-કેતુનો ખાસ આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. 18 ડિસેમ્બરને પરિણામ વાળા દિવસે ગોચર કુંડળી મુજબ 
ગુરૂની ધનુ રાશિમાં સૂર્ય ચંદ્ર શનિ પણ ભાજપને બહુમત અપાવી શકે છ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Exit Poll - ગુજરાત-હિમાચલ ચૂંટણી પર સૌથી સટીક એક્ઝિટ પોલ- મોદી કે રાહુલ, કોણી થશે જીત