Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Diwali 2023- દિવાળીના પ્રસંગે આ વાતનું ધ્યાન રાખો

Diwali 2023-  દિવાળીના પ્રસંગે આ વાતનું ધ્યાન રાખો
, શુક્રવાર, 10 નવેમ્બર 2023 (17:19 IST)
- લક્ષ્મી પૂજન માટેની સામગ્રીમાં શેરડી, કમળગટ્ટા, હળદર, બીલીપત્ર, પંચામૃત, ગંગાજળ, ઊનનું આસન, રત્નના દાગીના, ગાયનું છાણ, સિંદૂર, ભોજપત્રનો ઉપયોગ કરવો આવશ્યક છે.
 
- માતા લક્ષ્મીને કમળ અને ગુલાબ ગમે છે. ફળમાં શ્રીફળ, સીતાફળ, દાડમ અને સીંગોડા પ્રિય છે. તેનો પ્રસાદ ધરો.
 
- મહાલક્ષ્મી પૂજનમાં સુગંધ માટે કેવડા ગુલાબ, ચંદનનું પરફ્યુમ વાપરો
 
- રાત્રે 12 વાગ્યે લક્ષ્મી પૂજન કરવાનું ખાસ મહત્વ છે
 
- લક્ષ્મીજીને પ્રસન્ન કરવા દીવા માટે ગાયનું ઘી, મગફળી કે તલનું તેલ વાપરો
 
- દિવાનું કાજળ સ્ત્રી અને પુરુષે આંખોમાં લગાવવું જોઈએ.
 
- દિવાળીના બીજા દિવસે 4 વાગ્યે ઊઠવું અને જુના છાજમાં કચરો રાખી દૂર ફેંકવા માટે લઈ જતી વખતે 'લક્ષ્મી-લક્ષ્મી આવો, દરિદ્ર-દરિદ્ર જાવ' કહેવામાં આવે તો તેનાથી ઘરની ગરીબી દૂર થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kali Chaudas Puja 2023: કાળી ચૌદસ શુભ મુહુર્ત, મહત્વ અને કાળી ચૌદસની પૌરાણિક કથા