Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોહિત શર્મા બન્યો નવો ટેસ્ટ કેપ્ટન

ટેસ્ટ ટીમના નવા કેપ્ટનની જાહેરાત
રોહિત શર્મા બન્યો નવો ટેસ્ટ કેપ્ટન, શ્રીલંકા સામે T20 અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાતભારતીય ટીમને ટેસ્ટ ટીમમાં નવો કેપ્ટન મળી ગયો છે. 
 
આની સાથે જ શ્રીલંકા સામે રમાનારી 3 મેચની T20 અને ટેસ્ટ સિરીઝ માટે પણ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી અને રિષભ પંતને T20I સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરાશે