Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

વિરાટ કોહલીના પિતાના મૃત્યુનો ઉલ્લેખ સાંભળીને ઈમોશનલ થઈ અનુષ્કા, પકડી લીધો પતિનો હાથ

વિરાટ કોહલી
, શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (14:38 IST)
તાજેતરમાં જ નવી દિલ્હીના ફ્રિરોજ શાહ કોટલા સ્ટેડિયમનુ નામ બદલીને ડીડીસીએના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય નાણાકીય મંત્રી અરુણ જેટલીના નામ પર મુકવામાં આવ્યુ છે. આ ઈવેંટમાં અનેક ક્રિકેટર્સ સાથે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ સાથે પહોંચ્યા.  ઈવેંટના દરમિયાન એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો.  ઈવેંટૅમાંમાં અનેક ક્રિકેટર્સ સાથે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ સાથે પહોંચ્યા. ઈવેંટ દરમિયાન એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કચ્છમાં પાકિસ્તાની નાગરીક ભાજપનો સભ્ય બન્યો, સદસ્યતા અભિયાન વિવાદોમાં ઘેરાયું