Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજેશ ખન્નાને પહેલાથી જ થઈ ગયુ હતુ મોતનો એંધાણ મિત્રએ યાદ કરાવી જૂની ઘટના

રાજેશ ખન્નાને પહેલાથી જ થઈ ગયુ હતુ મોતનો એંધાણ  મિત્રએ યાદ કરાવી જૂની ઘટના
, સોમવાર, 19 જુલાઈ 2021 (13:53 IST)
બૉલીવુડ સુપરસ્ટાર રાજેશ ખન્ના અમારા વચ્ચે નથી. 18 જુલાઈ 2012ને કેંસરથી લાંબા સંઘર્ષ પછી તે આ દુનિયામાં નથી રહ્યા. રાજેશ ખન્નાની 9મી પુણ્યતિથિ પર તેના નજીકીઓને તેને યાદ કર્યુ.. તેમના મિત્ર 
ભૂપેશ રાસીનએ તેના અંતિમ દિવસોથી ચર્ચા કરી અને જણાવ્યુ કે કદાચ તેણે પહેલાથી જ તેમની મોતનો અનુભવ થઈ ગયુ હતું. તેણે જણાવ્યુ કે કેવી રીતે તાવ પછી તેણે કેંસરની ખબર પડી ગઈ હતી. 
 
ડાક્ટરએ તેણે જણાવી હતા રોગ 
ભૂપેશએ ETimes ને જણાવ્યુ શરૂઆત તાવથી થઈ જે કે જઈ નથી રહ્યો હતું. કેટલાક ટેસ્ટસ થયા જે પછી ખબર પડી હતી કે તેણે કેંસર હતુ. જાણો છો તે ડાક્ટરની પાસે ગયા અને સીધા પૂછ્યુ મારું વીઝા 
 
એક્સપાયર થઈ રહ્યુ છે? ડાક્ટરએ મને કે કોઈ બીજાને તેના રોગ વિશે નથી જણાવ્યુ સીધા કાકાજીને જણાવ્યુ હતું. ત્યારબાદ તે શૉકમાં હતા પણ તેમાં વસ્તુઓને સહન કરવાની ક્ષમતા હતી. તે શૉકમાં હતા પણ 
 
કેટલાક દિવસ પછી મારાથી કીધુ, ઠીક છે, થઈ ગયુ, હવે આગળ શું?
 
બોલ્યા- મારાથી મળવા માટે તડપશો 
 ભૂપેશએ જણાવ્યુ કે મને ખબર હતી જે તેનો અંતિમ સમય પાસે છે ખાસ કરીને લાસ્ટ વીકમાં. અક્ષય ડિંપલ ટ્વિંકલ અને રિંકી બધા તેની પાસે હતા. દીકરીઓ તેની પાસે હતી. હું પગની પાસે હતો/ અંજૂ મહેંદ્ર 
 
પણ આશીર્વાદમાં હતી અને તે તેમનાથી મળવા આવી હતી. 
 
તેણે જણાવ્યુ બીમાર થવાના પહેલા તેણે મને ફોન કરીને બોલાવ્યુ હતુ. મે નથી જઈ શક્યો. બીજા દિવસે તે બોલ્યા, જલ્દી જ તમે મારાથી મળવા માટે તડપશો પણ હુ  તારાથી મળી નહી શકીશ. મને લાગે છે કે 
 
તેણે કેંસર હોવાથી પહેલા જ તેમની મોતનો અનુભવ હતો. 
 
આખરે બર્થડે પર પણ બોલ્યા- થઈ ગયુ 
ભૂપેશએ જૂના ઈંટરવ્યૂહમાં જણાવ્યુ હતુ કે 2011માં ટ્વિંકલ ખન્ના તેમન પિતાના બર્થડે ઉજવવા ગઈ હતી. આખુ પરિવાર તેની સાથે હતું. તેને આ વાતનો અનુભવ થઈ ગયુ હતુ કે તેનો લાસ્ટ બર્થડે છે/ તેણે 
 
ભૂપેશથી કહ્યુ હતુ6 આ ફાઈનલ થઈ ગયુ પણ જલ્દી થઈ રહ્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નેહા ધૂપિયા અને અંગદ બેદી બીજી વાર બનશે પેરેંટસ બેબી બંપ ફ્લાંટ કરતા એક્ટ્રેસએ લખ્યુ- વાહેગુરૂ મેહર કરે