Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Lata mangeshkar Death- સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર રહ્યાં નથી, 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા; પીએમ સહિત તમામ દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ આપી

Lata mangeshkar Death- સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર રહ્યાં નથી, 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા; પીએમ સહિત તમામ દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ આપી
, રવિવાર, 6 ફેબ્રુઆરી 2022 (10:08 IST)
દેશની પ્રખ્યાત ગાયિકા અને સ્વરા કોકિલા તરીકે જાણીતી લતા મંગેશકરનું નિધન થયું છે. તેમના નિધનથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. રાજકીય પક્ષોથી લઈને બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ તેમના નિધનને અપુરતી ખોટ ગણાવી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ગત દિવસે તેમની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને ICUમાંથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લતા મંગેશકરની હાલત જાણવા પહોંચી શ્રદ્ધા કપૂર, હોસ્પિટલની બહાર ઉદાસ ચહેરા સાથે જોવા મળી