Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Film Actor Manoj Bajpayeeના પિતાનુ નિધન દિલ્હીમાં લીધી અંતિમ શ્વાસ

Film Actor Manoj Bajpayeeના પિતાનુ નિધન દિલ્હીમાં લીધી અંતિમ શ્વાસ
, રવિવાર, 3 ઑક્ટોબર 2021 (13:30 IST)
મશહૂર ફિલ્મ એક્ટર મનોજ વાજપેયીના પિતા રાધાકાંત વાજપેયી (85)નો નિધન રવિવારની સવારે દિલ્હીમાં થઈ ગયું. તે લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. સારવારના દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધી. મનોજ વાજપેયીના નજીકી શેલેંદ્ર પ્રતાપ સિંહએ તેમની તપાસ કરી છે. તેમના નિધનની સૂચના મળતા જ એક્ટરના પૈતૃક ગામ ગૌનાહા પ્રખંડના બેલવામાં દુખ પસરાઈ ગયુ છે. ગામડાના લોકોનો કહેવુ છે તે ખૂબ દયાળુ અને ગરીબના મદદગાર હતા. જણાવીએ જે એક મહિનાથી એકટરના પિતા તેમના નાના દીકરા સુજીત વાજપેયીના દેખરેખમાં દિલ્હીમાં હતા. સુજીત વાજપેયી ભારત સરકારમાં સયુક્તના પદ પર કાર્યરત છે. દિવંગતના ત્રણ પુત્ર હતા. જેમાં સૌથી મોટા એક્ટર મનોઅજ વાજપેયી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપની ટિકિટ પરથી કંગના લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા