rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમિતાભ બચ્ચન નહી કરશે પાન મસાલાનો એડ્ આખી ફી પરત કરી ખત્મ કર્યુ કાંટ્રેક્ટ

amitabh jaya
બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ગયા દિવસો એક પાન મસાલાનો એડ કરવાના કારણે ખૂબ ટ્રોલ થયા. તેમના આ રીતના વિજ્ઞાપનમાં નજર આવ્યા પછી ફેંસએ ખૂબ ગુસ્સો જાહેર કર્યો હતો. તેમજ હવે અમિતાભ બચ્ચનએ પાન મસાલા બ્રાંડની સાથે તેમનો કાંટ્રેક્ટ તોડી નાખ્યુ છે. 
 
અમિતાભ બચ્ચન એ એક ઑફીશિયલ સ્ટેટમેંટ રજૂ કરતા આ વાતની જાણકારી આપી છે અમિતાભએ કહ્યુ કે તેણે પાન મસાલા બ્રાંડનો જાહેરાત કરતા આ વાતની ખબર ન હતી કે આ સરોગેટ જાહેરતની અંદર આવે છે. કમલા પસંદ (પાન મસાલા) જાહેરાત જાહેર થયાના થોડા દિવસમાં અમિતાભ બચ્ચનથી બ્રાંડથી તેમનો કાંટ્રેક્ટ તોડી નાખ્યુ છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આર્યનને આજે પણ ન મળ્યા જામીન : 3 દિવસ વધારે રહેવું પડશે જેલમાં, 13 ઓક્ટોબરે થશે સુનવણી