Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આર્યનને આજે પણ ન મળ્યા જામીન : 3 દિવસ વધારે રહેવું પડશે જેલમાં, 13 ઓક્ટોબરે થશે સુનવણી

આર્યનને આજે પણ ન મળ્યા જામીન : 3 દિવસ વધારે રહેવું પડશે જેલમાં, 13 ઓક્ટોબરે થશે સુનવણી
, સોમવાર, 11 ઑક્ટોબર 2021 (12:45 IST)
11 તારીખે થવાની હતી સુનવણી
આર્યન ખાન તેમજ પકડાયેલા અન્ય કથિત આરોપીઓની જામીનની અરજી પર કોર્ટે કહ્યું છે કે બુધવારે સુનવણી કરવામાં આવશે. આર્યનના વકીલ સતીશ માનશિંદે અને અમિત દેસાઇ કોર્ટ પહોંચ્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમિતાભ બચ્ચનએ બર્થડે પર લખી તેમની ખોટી ઉમ્ર દીકરી શ્વેતાએ કર્યુ કરેક્ટ