Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રીલંકા ભારતીયોને મફત વિઝા આપશે

શ્રીલંકા ભારતીયોને મફત વિઝા આપશે
, ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (13:38 IST)
Image copyright
LANKA.RU

શ્રીલંકાએ બુધવારે ભારત સહિત 48 દેશોના પ્રવાસીઓને મફતમાં વિઝા આપવાની જાહેરાત કરી છે.

દેશના પ્રવાસનક્ષેત્રના પ્રસાર માટે શ્રીલંકાએ આ પગલું ભર્યું છે.

ઇસ્ટરના દિવસે થયેલા ઉગ્રવાહી હુમલા બાદ શ્રીલંકામાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. જેને પગલે સંબંધિત નિર્ણય લેવાયો છે.

પ્રવાસનમંત્રી જૉન અમારતુંગાએ કહ્યું છે કે 48 દેશોમાંથી આવનારા પ્રવાસીઓની વિઝા મફત કરી દેવાઈ છે.

આ યોજના ગુરુવારે એટલે કે આજથી લાગુ થઈ જશે.


Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati

આગળનો લેખ

અલાહાબાદ હાઈકોર્ટના વર્તમાન જજ જસ્ટિસ નારાયણ શુક્લા ભારતના પ્રથમ એવા ન્યાયાધીશ હશે કે જેમના પર ખટલો ચાલશે.