Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનાથ બાળકોને માનું દૂધ પીવડાવતી વૉલન્ટિયર માતાઓ

અનાથ બાળકોને માનું દૂધ પીવડાવતી વૉલન્ટિયર માતાઓ
, શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (15:25 IST)

નેપાળની રાજધાની કાઠમાંડુમાં એક બાળમંદિર અનાથ બાળકો માટે આશીર્વાદ સાબિત થયું છે.


અનાથ બાળકો કે જેમને પોષણયુક્ત માનું દૂધ નસીબ થતું નથી, તેમના માટે પાંચ માતાઓ 'દેવદૂત' સમાન બની છે.

જેઓ રોજ બાળમંદિરમાં આવીને બાળકોને પોતાનું દૂધ પીવડાવે છે.

પાંચ મહિલાઓ બાળમંદિરમાં 15 બાળકોને પોતાનું દૂધ પીવડાવે છે કે જેથી બાળકો સ્વસ્થ બની શકે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શાળા-કોલેજોમાં મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ: શિક્ષણ વિભાગની બેધારી નિતી સામે શિક્ષકોમાં કચવાટ