Publish Date: Wed, 05 Apr 2023 (00:06 IST)
Updated Date: Wed, 05 Apr 2023 (09:30 IST)
Ramadan 2023 Sehri And Iftar Time 5 April- રમઝાન મહિનામાં રોઝા, રાત્રે તરાવીહની નમાજ અને કુરાનનો પાઠ કરવાનો સમાવેશ થાય છે.
સહેરી- ઇસ્લામિક માન્યતાઓ અનુસાર, રમઝાન મહિનામાં સૂર્યોદય પહેલા ભોજન લેવામાં આવે છે. તે સહરી તરીકે ઓળખાય છે સહેરી કરવાનો સમય પહેલેથી જ નક્કી છે. સેહરી કરવી એ સુન્નત કહેવાય છે.
ઈફ્તાર - દિવસભર વગર ખાદ્યા-પીધા રોજા રહ્યા પછી સાંકે ખજૂર ખાઈને રોજા ખોલવામાં આવે છે. આ સાંજે સૂર્ય ડૂબ્યા પર મગરિબની અજાન થતા પર ખોલે છે. તેને ઈફતર નામથી ઓળખાય છે.
પાંચ સમયની નમાજઃ રમઝાનમાં મુસ્લિમ સમુદાયના લોકો પાંચ સમયની નમાજ અદા કરે છે. સવારની પ્રાર્થનાને ફજર કહેવામાં આવે છે, બપોરની પ્રાર્થનાને ઝુહર (દુહર) કહેવામાં આવે છે, સવારની નમાજને અસ્ર કહેવામાં આવે છે, સાંજની પ્રાર્થનાને મગરીબ કહેવાય છે અને સાંજ પછીની રાત્રિની પ્રાર્થનાને ઈશા કહેવામાં આવે છે. ઇસ્લામમાં આ પાંચ સમયની નમાજનું ખૂબ મહત્વ છે.