Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વસંત પંચમી પર કરો આ સરળ ઉપાય, દરેક કામમાં મળશે સફળતા

વસંત પંચમી પર કરો આ સરળ ઉપાય, દરેક કામમાં મળશે સફળતા
, શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (16:09 IST)
ધર્મ ગ્રંથ મુજબ માઘ માસના શુક્લ પક્ષની પંચમીને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. આ દિવસ મુખ્ય રૂપથી જ્ઞાન અને સંગીતની દેવી માતા સરસ્વતીની પૂજા કરાય છે. આ સમયે આ પર્વ 1 ફેબ્રુઆરી બુધવારે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ દિવસ જો રાસ્ગિ મુજબ કેટલાક ઉપાય કરાય તો માતા સરસ્વતીની કૃપા થઈ શકે છે અને દરેક કામમાં સફળતા મળે છે. રાશિ મુજબ ઉપાય જાણવા માટે આ જુઓ 
 
મેષ રાશિ- આ રાશિના લોકો વિદ્યા અને બુદ્ધિ માટે વિશ્વવિજય સરસ્વતી કવચનો પાઠ કરો. તેનાથી લાભ થશે.
વૃષ રાશિ- માતા સરસ્વતીને સફેદ ફૂલ ચઢાવો અને સફેદ ચંદનન ઓ તિલક લગાડો. 
મિથુન રાશિ- દેવી સરસ્વતીને ખીર કે પીળા રંગની મિઠાઈનો પ્રસદ ચઢાવો. 
કર્ક રાશિ- દેવી સરસ્વતીને કેસરિયા ભાત(પીળા ચોખા)નો ભોગ લગાડો. 
સિંહ રાશિ- તમે આ દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરો. ફાયદા થશે. 
કન્યા રાશિ- ગરીબ બાળકોને ચોપડી, પેંસિલ સ્કૂલ બેગ વગેરે દાન કરો. 
તુલા રાશિ- બ્રાહ્મણોને સફેદ કપડા જેમ કે ધોતી કુર્તા વગેરે દાન કરો. 
વૃશ્ચિક રાશિ- સફેદ ફૂલોથી માતા સરસ્વતીની પૂજા કરો, ખાસ લાભ થશે. 
ધનુ રાશિ- દેવી સરસ્વતીને સફેદ ચંદન ચઢાવો અને પોતે પણ તિલક લગાડો
મકર રાશિ- ગરીબોને સફેદ અનાજ જેવા ચોખા, લોટ દાન કરો. 
કુંભ રાશિ- દેવી સરસ્વતીને મંત્રોનો જાપ સફેદ ચંદનની માળાથી કરો. 
મીન રાશિ- કુવારી કન્યાઓને પીળા રંગમા કપડા અને ફળ વગેરે ભેંટ કરવું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લક્ષ્મીને પ્રસન્ન કરવા શુક્રવારે શુ કરવુ શુ ન કરવુ જોઈએ