suvichar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિદ્યાર્થીઓને તેમની પાઠય પુસ્તકમાં વસંત પંચમીના દિવસે મોરપંખ રાખવું જોઈએ

vasant panchmi
વાક સિદ્ધિ માટે દરરોક તમારી જીભને તાલુંમાં લગાવીને સરસ્વતીના બીજ મંત્ર "એં" નો જાપ કરવું લાભદાયક છે. 
 
જેમની વાણીમાં હકલાવું, તોતણું જેવા દોષ હોય એ આ દિવસે વાસણીમાં મધ ભરીને અમે મોમ (મીણ) થી બંદ કરી જમીનમાં દબાવી નાખવું. આવું કરવાથી લાભ થશે. 
 
બાળકોની કિશાગ્ર બુદ્ધિ માટે તેણે આ દિવસ એ બ્રાહ્મી મેધાવટી શંખપુષ્પી આપવી શરૂ કરવી. 
 
સરસ્વતીની કૃપા મેળવવા માટે સવારે ઉઠતા જ હથેળીના મધ્યભાગના દર્શન કરવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બુધવારે કરો આ 5 ઉપાય, પ્રસન્ન થશે ગણેશજી