Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મંગળવારે હનુમાનજીના આ ઉપાય તમને જરૂર બનાવશે ધનવાન

મંગળવારે હનુમાનજીના આ ઉપાય તમને જરૂર બનાવશે ધનવાન
, મંગળવાર, 30 જૂન 2020 (06:19 IST)
hanuman
મંગળવારે હનુમાનજીની પૂજા અને ભક્તિનો વિશેષ દિવસ માનવામાં આવે છે. જ્યોતિષની દ્રષ્ટિથી આજના દિવસે મંગળ ગ્રહના નિમિત્તે ઉપસના કરવાથી મંગળ દોષ સમાપ્ત થઈ જાય છે. જે લોકોની કુંડળીમાં મંગળ દોષ હોય છે તેઓ મંગળી કહેવાય છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Devshayani Ekadashi 2020: ક્યારે છે દેવશયની એકાદશી, જાણો તારીખ, મુહુર્ત અને તેનુ ધાર્મિક મહત્વ