Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો ગુરૂવારે પીળા કપડા શા માટે પહેરવું જોઈએ

જાણો ગુરૂવારે પીળા કપડા શા માટે પહેરવું જોઈએ
, ગુરુવાર, 21 જૂન 2018 (11:44 IST)
અઠવાડિયામાં સાત દિવસ અને દરેક દિવસે હિન્દુ ધર્મ  મુજબ કોઈ ખાસ ભગવાનમે સમર્પિત કરાય છે. ગુરૂવારે ભગવાન વિષ્ણુ અને સાંઈ બાબાની આરાધના હોય છે. એવું માનવું છે કે બન્ને જ દેવતાઓને પીળો રંગ પસંદ છે અને આ દિવસે જો પીળા રંગ પહેરાય તો ઘણા લાભ થઈ શકે છે... 
 
બૃહસ્પતિ સોના અને તાંબા જેવા પીળા રંગના ધાતુઓથી સંકળાયેલા છે. સાથે જ ભગવાન વિષ્ણુ પણ પીળા કપડા જ ધારણ કરે છે. તેથી જો તમે પીલા રંગના 
 
કપડા અને ધાતુ પહેરો છો તો તમને ભગવાન વિષ્ણુની ખાસ કૃપા મળે છે. 
 
ભગવાન વિષ્ણુને ખુશ કરવું છે તો પીળા રંગની મિઠાઈ ચઢાવો અને ખાવો. બૃહસ્પતિ પીળી મિઠાઈથી સરળતાથી પ્રભાવિત થઈ જાય છે. 
 
જો લગ્નમાં રૂકાવટ આવી રહી છે કે સારા જીવનસાથીની શોધ છે તો ગુરૂવારે પીળા રંગના કપડા પહેરવા શરૂ કરી નાખો. પરિસ્થિતિઓ અનૂકૂળ થઈ જશે. 
 
જો કોઈ છોકરીઓના લગ્ન નહી થઈ રહ્યા હોય તો ગુરૂવારે પીળા કપડા પહેરવા જોઈએ. એવી છોકરીઓને શુક્રવારે સફેદ વસ્ત્ર પહેરવાથી પણ લાભ હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અખંડ સૌભાગ્યવતી રહેવાનો વરદાન આપે છે વટ સાવિત્રી વ્રત