Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

પૈસાની સમસ્યા દૂર કરવા માટે કરો સોમવારે શિવજીનો આ ઉપાય

હિન્દુ ધર્મ
, સોમવાર, 1 એપ્રિલ 2019 (13:37 IST)
શિવનું નામ માત્ર જ જીવન સુધારવાનો મહામંત્ર છે.કારણ કે તે કલ્યાણકર્તા જ નહી પણ પરોપકાર અને કલ્યાણના ભાવની પ્રેરણા અને ઉર્જાથી ભરી દે છે. શાસ્ત્રોમાં બતાવેલ શિવ ચરિત્ર અદ્દભૂત ગુણ, શક્તિઓ અને મહિમાથી ભરપૂર હોવા છતા પણ વૈરાગ્ય સંપન્ન છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gudi Padwa- ગુડી પડવાનો પૌરાણિક મહત્વ