Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સંકટ ચોથ પર કરશો આ ઉપાય તો સંકટોથી રહેશો દૂર - Sankashti chaturthi upay

સંકટ ચોથ પર કરશો આ ઉપાય તો સંકટોથી રહેશો દૂર - Sankashti chaturthi upay
, સોમવાર, 26 નવેમ્બર 2018 (13:07 IST)
કોઈપણ કાર્યની શરૂઆત પહેલા શ્રીગણેશનુ ધ્યાન કરવામાં આવે છે. માન્યતા છે કે આવુ કરવાથી એ કાર્યના સફળ થવાની શક્યતા વધી છે. હિન્દુ ધર્મમાં ગણેશજી સર્વોપરિ સ્થાન ધરાવે છે. શ્રી ગણેશ જી વિધ્ન વિનાયક છે. જે તમારા જીવનના દુ:ખોને હરી લે છે. દરેક મહિને આવતી સંકષ્ટ ચતુર્થી અને બુધવારે ગણેશજીનો દિવસ હોય છે. તેથી તેમની પૂજા આ દિવસે વિશેષ ફળ આપનારી હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે સંકટ ચોથ/સંકષ્ટ ચતુર્થી પર કરો આટલા કામ.. શ્રી ગણપતિ પુરા કરશે તમારા સર્વ કામ