Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભગવાન ગણેશને જરૂર ચઢાવો આ ખાસ 4 વસ્તુઓ દૂર થશે બધી પરેશાનીઓ

ભગવાન ગણેશને જરૂર ચઢાવો આ ખાસ 4 વસ્તુઓ દૂર થશે બધી પરેશાનીઓ
, મંગળવાર, 7 નવેમ્બર 2017 (14:02 IST)
દર મહીને બે વાર ચતુર્થી તિથિ આવે છે પહેલી સંકષ્ટી ચતુર્થી અને બીજી વિનાયકી ચતુર્થી. કૃષ્ણપક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયકી ચતુર્થી કહે છે. આ દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરાય છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક મનોકામના પૂરી થઈ જાય છે
ભગવાન ગણેશને દૂર્વા ખૂબ પસંદ હોય છે. તેથી ગણેશ ચતુર્થીના દિવસે તમારી બધી પરેશાનીઓને દૂર કરવા માટે આ દિવસે તેને દૂર્વા જરૂર અર્પિત કરવી જોઈએ. 
webdunia
આજના દિવસે વિધિ વિધાનથી ભગવાન ગણેશની પૂજા કરો અને ભગવાનની સામે ઘીનો દીપક જરૂર પ્રગટાવો. આવું કરવાથી દરેક મનોકામના પૂરી હોય છે. 
webdunia
જો તમારી ઉપર ઘણા દિવસોથી કોઈ સંકટ ચાલી રહ્યું છે અને બધી કોશિશ પછી પણ છુટકારો નહી મળી રહ્યું છે તો આ દિવસે આખી હળદરની ગાંઠ ભગવાનને ચઢાવવાથી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
webdunia
ભગવાનને પ્રસાદના રૂપમાં મોતીચૂરના લાડું ચઢાવું જોઈએ તેનાથી ઘરમાં હમેશા સુખ-સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી ગીત - ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતાં