Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેવડાત્રીજ કરશો આ કામ તો ભોગવવુ પડશે પરિણામ

કેવડાત્રીજ કરશો આ કામ તો ભોગવવુ પડશે પરિણામ
, શનિવાર, 31 ઑગસ્ટ 2019 (13:40 IST)
પૌરાણિક માન્યતા મુજબ કેવડાત્રીજનું વ્રત સુહાગન સ્ત્રીઓ પતિ અને પરિવારનુ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે જ્યારે કે કુંવારી યુવતીઓ સારો વર પ્રાપ્ત કરવા માટે કરે છે. એવુ કહેવાય છે કે આ વ્રતને પૂર્ણ શ્રદ્ધાથી કરનારી મહિલાઓની મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત માટે બે-ત્રણ દિવસ પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જાય છે.-પણ અનેકવાર અજાણતા એવી ભૂલો થઈ જાય છે જેનાથી વ્રતનુ ફળ મળતુ નથી. સાથે જ અશુભ ફળ મળવાની વાત પણ કહેવામાં આવી છે. તો આવો જાણીએ ક્યા છે એ 5 કામ જે ન કરવા જોઈએ..


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શનિદેવના આ 5 નાના ઉપાય આપશે દરેક પરેશાનીથી મુક્તિ, તમે પણ જરૂર અજમાવો