Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુક્રવારે રાત્રે કરશો આ ઉપાય તો થઈ જશો માલામાલ

શુક્રવારે રાત્રે કરશો આ ઉપાય તો થઈ જશો માલામાલ
, શુક્રવાર, 9 ઑક્ટોબર 2020 (08:33 IST)
ધન પ્રાપ્તિ માટે ધનની દેવી માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક ઉ଒પાય કરે છે કોઈ સફળ રહે છે તો કોઈ નિષ્ફળ. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તો આ સરળ ઉપાયોમાંથી કોઈ એક ને એકવાર જરૂર કરો. મા તમારી બધી મનોકામના પૂરી કરશે. આ ઉપાયોને શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યાની દરમિયાન જ કરવાનો છે. આ ઉપાય એકદમ એકાંત વાતાવરણમાં કરો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માતા શૈલપુત્રીની આરતી - શૈલપુત્રી મા વૃષભ તારો અસવાર, કરે દેવતા જય જય કાર |