Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરવા ચોથ પર ચાંદ નિકળવાનો સમય

કરવા ચોથ પર ચાંદ નિકળવાનો સમય
, ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (10:39 IST)
દિલ્લીને માનક માનતા જો વાત દિલ્લીની કરાય તો દિલ્લીમાં કરવા ચોથની રાત્રે એટલે 17 ઓક્ટોબરને ચાંદ રાત્રે8 વાગીને 16 મિનિટ પર નિકળશે. પણ જુદા જુદા શહરોમાં ચાંદ નિકળવામાં થોડું અંતર થઈ શકે છે. આવો જાણીએ દેશના મુખુ શહરોમાં કયા સમયે થશે ચાંદના દર્શન કરવા ચોથ પર ચાંદ નિકળવાનો સમય 
8: 16 વાગ્યે દિલ્હી
8: 16 વાગ્યે નોઈડા
8:50 વાગ્યે મુંબઇ
825 વાગ્યે જયપુર
8:10 વાગ્યે દહેરાદૂન
8:04 મિનિટ લખનઉ 
8:12 વાગ્યે શિમલા
8:44 વાગ્યે ગાંધીનગર
8:32 મિનિટ પર ઈન્દોર 8
8:25 પર ભોપાલ
8:45 પર અમદાવાદ
8:40 કોલકાતા
7:48 મિનિટ પર પટના 
પ્રયાગરાજ 8 વાગ્યે 02 મિનિટ
કાનપુર 8 વાગ્યે 07 મિનિટ
ચંદીગઢ રાત્રે 8: 14 કલાકે
8:17 મિનિટ પર લુધિયાણા 8
8:18 ના રોજ જમ્મુ
8:40 પર બેંગ્લોર
8 મિનિટ 17 મિનિટ ગુરુગ્રામ
7:22 મિનિટમાં આસામ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સંકષ્ટ ચતુર્થી - સંકટોથી ઘેરાયા છો આજે ચોથના દિવસે કરો આ કામ