Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Devshayani Ekadashi 2024 Wishes: આ ભક્તિમય સંદેશા દ્વારા તમારા પ્રિયજનોને દેવશયની એકાદશીની શુભેચ્છા મોકલો

Devshayani Ekadashi
, બુધવાર, 17 જુલાઈ 2024 (06:44 IST)
Happy Devshayani Ekadashi 2024 Wishes: વર્ષમાં 24 એકાદશી હોય છે. હિન્દુ ધર્મમાં એકાદશીને સૌથી શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે. એકાદશી વ્રતના કારણે વ્યક્તિને જઘન્ય પાપોમાંથી મુક્તિ મળે છે. અને મૃત્યુ પછી  તે મોક્ષને પ્રાપ્ત કરે છે.  જો કે તમામ એકાદશીઓ મહત્વની હોય છે, પરંતુ અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની એકાદશી વિશેષ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અંડરવર્લ્ડમાં યોગ નિદ્રામાં જાય છે. તેથી તેને હરિષાયની એકાદશી પણ કહેવામાં આવે છે.
webdunia
Devshayani Ekadashi

વિષ્ણુની માયા બની જઉ
કળયુગની અનુપમ કહાની બની જઉ
મારા ઈશ્વરની કૃપા થઈ જાય તો
હુ પણ અર્જુનની જેવો બની જાઉ
 
Happy Devshayani Ekadashi 2024


webdunia
Devshayani Ekadashi


2.
ભગવાન વિષ્ણુની બની રહે તમારા પર છાયા
પલટી દે તમારી કિસ્મતની કાયા
મળે તમને એ બધુ તમારી જીંદગીમાં
જે તમને હજુ સુધી મળી નથી શક્યુ
Happy Devshayani Ekadashi 2023


webdunia
Devshayani Ekadashi

3.
નારાયણની ભક્તિમાં મને ડૂબી જવા દો
ભગવાન વિષ્ણુના ચરણોમાં શીશ ઝુકાવવા દો
આવી છે એકાદશી મારા ઈશ્વરનો દિવસ
આજના દિવસે મને નારાયણના થઈ જવા દો
 
Happy Devshayani Ekadashi 2024  


webdunia
Devshayani Ekadashi


4.

મંદિરની ઘંટી, આરતીની થાળી  
નદીનો કિનારો, સૂરજની લાલી
જીંદગી લાવી ખુશીઓની બહાર
મુબારક રહે તમને એકાદશી નો તહેવાર
 
Happy Devshayani Ekadashi 2024  


webdunia
Devshayani Ekadashi

5.

નારાયણની ભક્તિથી નૂર મળે છે
ભક્તોના દિલને સકુન મળે છે
નારાયણના દ્વાર જે પણ આવે
તેમને ફળ જરૂર મળે છે  
Happy Devshayani Ekadashi 2024


webdunia
Devshayani Ekadashi

6.
નથી જીવવાની ખુશી
નથી મરવાનુ દુખ
જ્યા સુધી રહીશુ
ત્યા સુધી નારાયણના ભક્ત રહીશુ  
Happy Devshayani Ekadashi 2024  

webdunia
Devshayani Ekadashi


7.

ઘર વૈકુંઠ બની જશે
નારાયણની ભક્તિ કરીને તો જુઓ
બધા દુખ સુખમાં બદલાઈ જશે
ભગવાન વિષ્ણુ આગળ શીશ નમાવીને તો જુઓ
 Happy Devshayani Ekadashi 2024  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sawan 2024: કેવી રીતે પડ્યું શ્રાવણ મહિનાનું નામ ? ભગવાન શિવને કેમ છે આ મહિનો આટલો પ્રિય ?