Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તુલસી વિવાહ Tulsi Vivah- જાણો આ દિવસે શું કરવું શું ન કરવું?

તુલસી વિવાહ Tulsi Vivah- જાણો આ દિવસે શું કરવું શું ન કરવું?
, ગુરુવાર, 7 નવેમ્બર 2019 (18:03 IST)
શુક્લપક્ષના 8 નવેમ્બરને આખા ભારતમાં તુલસી વિવાહના પર્વના દિવસના રૂપમાં ઉજવાશે. આ દિવસે ઘણા પ્રકારના નિયમોનો પાલન કરાય છે. માનવું છે કે તુલસી વિવાહ કરનારા લોકોને મહાકન્યાદાનના સમાન લાભ મળે છે સાથે જ તમને ઘણા પાપ પણ નષ્ટ થઈ જાય છે. તેથી આ દિવસે કોઈ નિયમ તોડીએ કે કોઈ 
આવું કામ કરીએ જે નહી કરવુ જોઈ તો તેનાથી નરકની પરેશાનીઓ ઉઠાવવી પડે છે. ચાલો જાણી તમને જણાવીએ છે તમને આ દિવસે શું કામ કરવુ જોઈએ અને શું નહી 
 
જરૂર કરો આ કામ 
- આ દિવસે માતા તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામથી જરૂર કરાવો. તેનાથી તમને તુલસીની સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા મળશે.
- જે ઘરમાં દીકરીનો સુખ નથી તે લોકો તુલસી વિવાહ કરાવો તેનાથી તેને કન્યાદાનનો ફળ મળશે. 
- આ દિવસે ઘરમાં નાની ચાંદીનો તુલસીનો છોડ લાવવું ખૂબ શુભ ગણાય છે. 
- તુલસી વિઆહ કર્યા પછી તે તુલસીનો દાન કરી નાખો અને ઘરમાં નવી તુલસી લાવીને લગાવો. 
- આ દિવસે તુલસીના છોડની નીચે દીવો જરૂર પ્રગટાવો. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા મળશે. 
- તુલસી વિવાહનો ફળ મેળવવા માટ્ટે તુલસીને લાલ રંગની ચુનરી જરૂર ચઢાવો. 
- આ દિવસે તુલસી માને યાદથી જળ ચઢાવો. 
- આ દિવસે મંદિર કોઈ માણસને તુલસી માનો દાન દાન કરવું જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુઅ અને મા લક્ષ્મીની કૃપા મળે છે. 
- આ દિવસે નાની છોકરીઓને ગળ્યું ખાવા માટે આપો. 
- તુલસીજીને શ્રૃંગારની બધી વસ્તુઓ ચઢાવો. 
 
આ ભૂલ ન કરવી 
- આ દિવસે તુલસી માના પાન તોડવાથી ભગવાન વિષ્ણુના ક્રોધનો સામનો કરવું પડી શકે છે. 
- તુલસીના છોડને ન ઉખાડવું અને ન તો તેનો અપમાન કરવું. 
- આ દિવસે ભૂલીને પણ માંસાહારી ભોજન અને દારૂનો સેવન ન કરવું. 
- જો તમે આ દિવસે વ્રત રાખ્યુ છે તો કોઈને પણ અપશબ્દ ન બોલવું. 
- બ્રહ્મચર્યનો પાલ જરૂર કરો અને કોઈ પણ પ્રકારના કોઈ ખોટા કામ ન કરવું. 
- ભોજનમાં ચોખા અને ચોખાથી બનેલી કોઈ પણ વસ્તુ ઉપયોગ ન કરવી. 
- આ દિવસે પૈસાના બદલે કોઈને પણ તુલસી ન આપવી તમને નુકશાન થશે. 
- આ મહીના ભગવાન વિષ્ણુ તેમની નિદ્રાથી ઉઠી ગયા હોય છે તેથી ભૂલીને પણ ઘરના વડીલોનો અપમાન ન કરવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તુલસી વિવાહ 2019- ચાર મહીનાની નિદ્રાથી જાગે છે ભગવાન વિષ્ણુ, આપે છે ખાસ આશીર્વાદ