રામનવમીના દિવસે કરો આ 10 શુભ કામ

ચૈત્ર મહિનાના શુકલ પક્ષની નવમીના રોજ પ્રભુ શ્રીરામનો જન્મ થયો હતો. જાણો આ દિવસે શુ કરશો

webdunia

આ દિવસે પ્રભુ શ્રીરામના બાળ રૂપની દિવસના અભિજિત મુહુર્તમાં પૂજા અને આરતી કરો.

બાળ રામલલાને હિંચકામાં બેસાડીને હિંચકાને શણગારવામાં આવે છે અને પછી પૂજા કરવામાં આવે છે.

ભગવાન રામની મૂર્તિને ફૂલો અને માળાથી શણગારો અને તેને સ્થાપિત કર્યા પછી પારણામાં ઝુલાવો.

ત્યારબાદ શ્રી રામને ખીર, ફળ, મીઠાઈ, પંચામૃત, કમળ, તુલસી અને ફૂલોની માળા અર્પણ કરવામાં આવે છે.

નૈવદ્ય અર્પણ કર્યા પછી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરે છે.

આ દિવસે પંચામૃતની સાથે વાટેલા ધાણા સાથેગોળ અથવા ખાંડ ભેળવીને પંજરીનો પ્રસાદ બનાવીને વહેંચવામાં આવે છે.

આ દિવસે રામાયણનો પાઠ કરવામાં આવે છે.

આ દિવસે રામરક્ષા સ્ત્રોત પણ વાંચવામાં આવે છે.

અનેક જગ્યાએ ભજન-કીર્તનનું પણ આયોજન કરવામાં આવે છે.

દરેકને રામ નવમીની ખૂબ શુભેચ્છાઓ આપવામાં આવે છે.

નવરાત્રીમાં કેવી રીતે કરશો કન્યા પૂજન અને ભોજન ?

Follow Us on :-