શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરશો આ 6 કામ
શ્રાવણ મહીનામાં ક્યારે ન કરશો આ કામ નહી તો શિવજી થશે ક્રોધિત
શિવલિંગની જળાધારીને ક્યારે લાંધવુ ન કોઈએ
ક્યારે પણ શિવલિંગની પૂર્ણ પરિક્રમા ન કરવી.
શિવલિંગની પૂજા દરમિયાન શંખ ન વગાડવો
કાળા રંગના કપડા પહેરીને પૂજા ન કરવી જોઈએ.
કોઈ પણ પ્રકારનો નશો કરીને પૂજા ન કરવી
માંસ મટન કે ફિશ ખાઈને પૂજા કરવી વર્જિત છે
religion
દુનિયાના સૌથી ધનવાન ભગવાન
Follow Us on :-
દુનિયાના સૌથી ધનવાન ભગવાન