શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરશો આ 6 કામ

શ્રાવણ મહીનામાં ક્યારે ન કરશો આ કામ નહી તો શિવજી થશે ક્રોધિત

શિવલિંગની જળાધારીને ક્યારે લાંધવુ ન કોઈએ

ક્યારે પણ શિવલિંગની પૂર્ણ પરિક્રમા ન કરવી.

શિવલિંગની પૂજા દરમિયાન શંખ ન વગાડવો

કાળા રંગના કપડા પહેરીને પૂજા ન કરવી જોઈએ.

કોઈ પણ પ્રકારનો નશો કરીને પૂજા ન કરવી

માંસ મટન કે ફિશ ખાઈને પૂજા કરવી વર્જિત છે

દુનિયાના સૌથી ધનવાન ભગવાન

Follow Us on :-