સર્વ પિતૃ અમાવસ્યા પર ન કરશો આ કામ

સર્વપિતૃ અમાવસ્યા પર બધા જાણતા અજાણતા પૂર્વજોનુ શ્રાદ્ધ કરવામાં આવે છે. આ દિવસે ભૂલથી પણ આ 7 કાર્ય ન કરશો

webdunia

સવારે અને રાત્રે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ નારાજ થાય છે.

webdunia

બંને સંધ્યા સમયે પણ શ્રાદ્ધ કરવામાં આવતું નથી.

webdunia

મોટો દિકરો હોય તો નાનો પુત્ર કે અન્ય કોઈએ શ્રાદ્ધ ન કરવુ.

webdunia

પિતૃઓને આંગળીઓથી અન્ન-જળ ન આપો. અંગૂઠા વડે પાણી આપવામાં આવે છે.

webdunia

સર્વ પિતૃ અમાવસ્યા પર ઘરેલુ વિવાદ ન કરવો નહીંતર પિતૃ નારાજ થઈ શકે છે.

webdunia

જે વ્યક્તિ પીપળનું ઝાડ કાપે છે અને જાનવરો પર અત્યાચાર કરે છે તેમના પર પિતૃ નારાજ થાય છે.

webdunia

દારૂ પીવાથી, વર્જિત ખોરાક ખાવાથી, માંગલિક કાર્ય કરવાથી અને ખોટુ બોલવાથી પિતૃ નારાજ થઈને જતા રહે છે.

webdunia

Vastu Tips - કેળાનો છોડ ઘરમાં લગાવવો છે શુભ, ઘરમાં રહે છે લક્ષ્મીનો વાસ

Follow Us on :-