Vastu Tips - કેળાનો છોડ ઘરમાં લગાવવો છે શુભ, ઘરમાં રહે છે લક્ષ્મીનો વાસ
કેળાનુ ઝાડ કે છોડ આંગણમાં કે ઘર પાસે લગાવવાના શુ છે ફાયદા
webdunia
જ્યા કેળાનુ ઝાડ લગાવવામાં આવે છે ત્યા સમજો સાક્ષાત વિષ્ણુ અને લક્ષ્મીનો વાસ રહેશે.
webdunia
કેળાનો છોડ ઘરમાં લગાવવાથી બૃહસ્પતિ ગ્રહનુ શુભ ફળ મળે છે.
webdunia
આ ઝાડ જ્યા પણ લગાવવામાં આવે છે ત્યા ક્યારેય પણ સુખ અને સમૃદ્ધિની કમી રહેતી નથી.
webdunia
તેના ઘરમાં હોવાથી વૈવાહિક જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. કુંવારી કન્યાઓના શીધ્ર વિવાહ થાય છે.
webdunia
આ ઝાડ જ્યા પણ લગાવેલુ હોય છે ત્યા ઘરમાં સંતાન હંમેશા સુખી અને સંકટોથી દૂર રહે છે.
webdunia
ઉચ્ચ શિક્ષા જ્ઞાન પ્રાપ્તિમાં આ સહાયક છે. કારણ કે તેનાથી શાંતિમત સકારાત્મક ઉર્જા નીકળતી રહે છે.
webdunia
સમૃદ્ધિ માટે કેળાના ઝાડમાં જળ અર્પિત કરવુ અને તેની પૂજા કરવી શુભ છે.
webdunia
religion
Brahma Kamal : ઔષધીય ગુણોથી ભરપૂર બ્રહ્મ કમળ
Follow Us on :-
Brahma Kamal : ઔષધીય ગુણોથી ભરપૂર બ્રહ્મ કમળ