High Bp- રસોડામાં રાખવામાં આવેલ આ મસાલા હાઈ બીપીને કંટ્રોલ કરે છે

દરેક નાની-મોટી સમસ્યાનું સમાધાન તમારા રસોડામાં છુપાયેલું છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હોવ તો આ મસાલો તેને કંટ્રોલમાં રાખી શકે છે.

webdunia

હાઈ બીપીથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને કિડની ફેલ્યોર જેવી સમસ્યાઓ થઈ શકે છે.

કેટલાક ઘરગથ્થુ ઉપચારની મદદથી પણ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે.

રસોડામાં રાખવામાં આવેલી એલચી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે

. એલચીમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે

તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

એલચીનું સેવન રક્તવાહિનીઓને પોષણ આપે છે અને પહોળી કરે છે, જેનાથી લોહીનો પ્રવાહ સુધરે છે

એક રિસર્ચ અનુસાર, 12 અઠવાડિયા સુધી દરરોજ 3 ગ્રામ એલચીનું સેવન કરવાથી હાઈ બીપીને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે

તેનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટે છે,

જેનાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટી શકે છે. - ડોક્ટરની સલાહ લઈને તમે ઈલાયચીનું સેવન કરી શકો છો.

લોહી ગંઠાઈ જવાના કારણો

Follow Us on :-