Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંબાજી માર્ગ પર બસ પલટી મારી જતા પાંચ લોકોથી વધુના મોત

ambaji road accident
, સોમવાર, 7 ઑક્ટોબર 2024 (12:01 IST)
ambaji road accident

 
Ambaji Road accident- માતાજીના નોરતા ચાલી રહ્યા આ દરમિયાન લોકો અંબાજી દર્શન માટે જાય છે આ વચ્ચે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઘટના અંબાજી-દાંત માર્ગ પર બની છે. જેમાં એક ખાનગી લકઝરી બસ પલટી મારી જતા પાંચ લોકોથી વધુના મોતના અહેવાલ મળી રહ્યા છે.
 
અંબાજી દાંત માર્ગ ત્રિશૂળિયા ઘાટ પાસે એક ખાનગી લખઝરી બસ પલટી મારી જવાથી તેમાં જ્યારે પાંચ લોકોથી વધારે લોકોના મૃત્યુ થયા છે જ્યારે તેમાં સવાર 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 
 
ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસના ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા કહેવામાં આવી રહ્યુ છે કે ડ્રાઈવર રીલ બનાવવાન ચક્કરમાં બસથી કંટ્રોલ ગુમાવ્યો હતો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Haryana Election: પરીક્ષા પુરી.. હવે બસ એક દિવસ દૂર છે પરિણામ, જોરદાર ટક્કરવાળી 30 સીટો પર કશુ પણ આવી શકે છે પરિણામ