rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ayodhya Ram Temple- 6 ફેબ્રુઆરીથી બદલાશે રામલલાના દર્શનનો સમય, જાણો હવે ક્યારે ખુલશે મંદિરના દરવાજા

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ
અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દર્શનના સમયમાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 6 ફેબ્રુઆરીથી નવા સમયની જાહેરાત કરી છે, જે અંતર્ગત હવે ભક્તો સવારે 6:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી રામલલાના દર્શન કરી શકશે.
 
 
અત્યાર સુધી મંદિર સવારે 5:00 થી 11:00 વાગ્યા સુધી ખુલ્લું રહેતું હતું, પરંતુ ભક્તોની ઓછી ભીડને કારણે હવે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
 
સવારે 4:00 વાગ્યે: ​​મંગળા આરતી થશે, ત્યારબાદ મંદિરના દરવાજા થોડા સમય માટે બંધ રહેશે.
 
સવારે 6:00 વાગ્યે: ​​શ્રૃંગાર આરતી પછી, મંદિરના દરવાજા ખુલશે અને દર્શન શરૂ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

India vs England ODI: ભારત-ઈગ્લેંડ વનડે મેચ પહેલા સ્ટેડિયમમાં મચી ભગદડ, અનેક લોકો થયા ઘાયલ