જ્યોતિષશાસ્ત્ર મુજબ બધા ગ્રહના જુદા-જુદા અસર અમારા જીવન પર પડે છે. માન્યતા છે શનિદેવ જ માણસના સારા-ખરાબ કર્મના ફલ તેને આપે છે. આ સમયે શનિ વૃશ્ચિક રાશિમાં છે જે 26મી જાન્યુઆરીએ રાશિ પરિવર્તન કરી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનના અસર બધી રાશિઓ પર જુદુ-જુદુ જોવાશે . રાશિ મુજબ ઉપાય કરવાથી શનિના અશુભ પ્રભાવને ઓછું કરી શકાય છે. આ ઉપાય જાણો
મેષ - સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
વૃષ- શનિ અષ્ટોત્તર શત નામાવલીનો પાઠ કરો.
મિથુન- શનિદેવને કાળી અડદની દાળ ચઢાવો.
કર્ક- રાજા દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરો.
સિંહ- કોઈ મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવો.
કન્યા - શનિદેવને બીજમંત્રોના જાપ કરો.
તુલા- શનિદેવનો અભિષેક સરસવના તેલથી કરવું .
વૃશ્ચિક - રોજ સવારે કીડીઓને લોટ નાખવું.
ધનુ- પીપળના ઝાડ નીચે 11 દીપક લગાડો.
મકર - શનિદેવના વૈદિક મંત્રોનો જાપ કરો.
કુંભ - જ્યોતિષીની સલાહ મુજબ નીલમ રત્ન પહેરો