મૂલેઠી ઔષધિના રૂપમાં પ્રયોગ કરાય છે જે અંદરથી પીળી રેશેદાર , હળવી ગંધવાળી હોય છે. ખાંડથી પણ વધારે મીઠી મુલેઠી મારા સ્વાસ્થય માટે લાભકરી સિદ્ધ થાય છે. એનું સેવન કરવાથી ગળામાં થતી ખરાશ, પેટ સંબંધી બધા રોગો , મિર્ગીના દર્દીઓ માટે શ્વાસ સંબંધી રોગોથી છુટકારો મળે છે.
આવો જાણે મુલેઠીના ગુણો વિશે.......
ગળા માટે લાભકારી- મુલેઠીન સેવન કરવાથી ગળા સંબંધિત રોગો જેમ કે ગળાની ખરાશ, ખાંસીથી છુટકારો મળે છે.
આંતના ટીબી- મુલેઠીનો સેવન કરવાથી આંતની ટીબીથી રાહત મળી શકાય છે.
અલ્સર- અલ્સર થતાં પર મુલેઠીના ચૂર્ણનો સેવન કરવાથી લાભ થાય છે. શરીરના અંદરના ભાફ પર ઘા થતાં મુલેઠીનો સેવન કરવાથી ઘા જલ્દી ભરી જાય છે.
હિંચકી- હિચલી થતાં મુલેઠીના ચૂર્ણ ખાવતા લાભકારી થાય છે. એમાં મધ મિકસ કરી પાણી સાથે લેવાથી હિચકીથી છુટકારો મળે છે.
મુંહ સુકાવતા - જે લોકોના મુખ વાર-વાર સૂકાય છે તે લોકોને મુલેઠીનો સેવન કરવો જોઈએ.
ત્વચા માટે- મહિલાઓ માટે મુલેઠી નો સેવન કરવા લાભકારી સિદ્ધ થાય છે જે મહિલાઓ પોતાની સુંદરતાને લાંબા સમય સુધી જાણવી રાખ્વા ઈચ્છે છે .
લોહીની ઉલ્ટી- લોહીની ઉલ્ટી થતાં દૂધ સાથે મુલેઠીના ચૂર્ણ આપવાથી લોહીની ઉલ્ટીઓ બંદ થઈ જાય છે.
આંખ માટે - મુલેઠીના સેવન કરવાથી આંખો માટે લાભકારી સિદ્ધ થાય છે. મુલેઠીના સેવન કરવાથી આંખની રોશની વધે છે.
પેટના ઘા માટે- વૈજ્ઞાનિકો મુજબ આ વાતને સિદ્ધ કરી દીધું છે કે પેટના ઘા પર મુલેઠીની જડનો ચૂર્ણ લાભકારી પ્રભાવ નાખે છે અને ઘા જલ્દી ભરાય છે.