Vishwakarma Puja: વાસ્તુશિલ્પના રચનાકાર ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ આ વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવી રહી છે, તે વિશ્વકર્મા પૂજા તરીકે પણ ઓળખાય છે. વિશ્વકર્મા વિશ્વના પ્રથમ એન્જિનિયર અને આર્કિટેક્ટ માનવામાં આવે છે. આ દિવસે ઉદ્યોગો, કારખાનાઓ ...
Vastu Tips: સનાતન ધર્મમાં જ્યોતિષશાસ્ત્રની જેમ વાસ્તુ શાસ્ત્રનુ પણ વિશેષ મહત્વ છે.. જેમા માણસના જીવન સાથે સંબંધિત બધી પરેશાનીઓના સમાધાન વિશે બતાવ્યુ છે
Vastu Tips: ઘરમાં મની પ્લાન્ટ કેવી રીતે લગાવવો જોઈએ જો ચોરાયેલો મની પ્લાન્ટ લગાવવામાં આવે તો શું થાય છે? આજે અમે તમને આ લેખમાં આ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો આપીશું.
Vastu Tips: જો તમે જીવનમાં સકારાત્મક પરિવર્તન અને આર્થિક લાભ ઈચ્છો છો તો વાસ્તુ અનુસાર તમારે ઘરના મુખ્ય દ્વાર પર એક વસ્તુ લટકાવી દેવી જોઈએ. આજે અમે તમને આ વિશે વિગતવાર માહિતી આપીશું.
ક્યારેક ક્યારેક ખોટા સ્થાન કે ખોટી દિશામાં મુકેલી વસ્તુઓ ખૂબ નકારાત્મક અસર નાખે છે. એવામાં કેટલીક એવી વાસ્તુ ટિપ્સ છે જેને અજમાવીને તમે જીવનમાં સમૃદ્ધિ અને સકારાત્મક ફેરફાર લાવી શકે છે.
Vastu Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ખુશહાલી અને સુખ સમૃદ્ધિ કાયમ રહે પણ અનેક વાર ખૂબ મહેનત કરવા છતા જીવનમાં ચાલી રહેલ સમસ્યામાંથી બહાર નીકળવામા અસમર્થ રહે છે. જેનુ કારણ ઘરનુ વાસ્તુ દોષ માનવામાં આવે છે.
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે દક્ષિણ દિશામાં ટોયલેટ બનાવવાની વાત કરીશું. જો તમારા ઘરની દક્ષિણ દિશામાં ટોયલેટની સંભાવના હોય તો તેને દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમની વચ્ચે શિફ્ટ કરવાનો પ્રયાસ કરો. ડાયરેક્ટ દક્ષિણ દિશામાં ટોયલેટ બનાવવાથી કીર્તિ અને ...
તમે હંમેશા આસપાસ મુકેલી વસ્તુઓને વાસ્તુ મુજબ મુકવાની સલાહ આપવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે જો આ નિયમો નુ પાલન કરો છો તો આપણા જીવનમાં સમૃદ્ધિ કાયમ રહે છે.
હિન્દુ ધર્મમાં વૃક્ષ અને છોડની પૂજાનુ વિધાન છે. આ સાથે જ કેટલાક વૃક્ષના પાનનો ઉપયોગ અનેક ધાર્મિક અનુષ્ઠાનો માં પણ થાય છે. આજે અમે તમને એક આવા જ ઝાડના પાન સાથે જોડાયેલ કેટલાક વાસ્તુ ટિપ્સ બતાવીશુ. જેને અપનાવીને તમારુ ઘર ઘન ધાન્યથી ભરેલુ રહેશે
Tulsi Manjari Upay : હિન્દુ ધર્મમાં તુલસીની પૂજાનુ ખાસ મહત્વ છે. તુલસીની પૂજા વિશે કહેવાયુ છે કે જે ઘરમાં તુલસી હોય છે તેની પાસે ક્યારેય પણ નેગેટિવ એનર્જી આવતી નથી. આવો જાણીએ તુલસીના છોડ પર મંજરી આવે તો તેનુ શુ કરવુ જોઈએ
પૈસા મુકવા માટે મોટાભાગના લોકો પોતાની પાસે પર્સ રાખે છે. પર્સમાં લોકો પૈસાની સાથે સાથે પોતાની જરૂરી વસ્તુઓ પણ રાખે છે. કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે વર્તમાન દિવસોમાં પૈસાની ખૂબ વધુ ખર્ચ થઈ રહ્યા છે. આવક ઓછી થતી જઈ રહી છે.
સાવરણીને મુકવાની યોગ રીત (best direction to keep broom) વિશે ઘણા લોકો જાણતા નથી. મોટાભાગના લોકો તેને પોતાના મન મુજબ ક્યાય પણ મુકી દે છે. પણ ક્યાય પણ અને ખાસ કરીને ખોટી દિશામાં તેને મુકવી અનેકવાર મુશ્કેલીઓને આમંત્રણ આપવાનુ કામ કરી શકે છે