Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જામનગર બસે પલટી મારતા 7 વર્ષની બાળકીનું મોત, 15 લોકો ઘાયલ

જામનગર બસે પલટી મારતા 7 વર્ષની બાળકીનું મોત, 15 લોકો ઘાયલ
, શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (15:19 IST)
જામનગરના જામજોધપુર તાલુકા પાસે આવેલા ગોપ અને સણોસરી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગોલાઈ રોડ પર એક બસ પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 7 વર્ષની એક બાળકીનું મોત થયું છે જ્યારે 15 લોકો ઘાયલ થયાં છે. ઘાયલ થયેલા આ તમામ લોકોને 108 વડે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એપ્રિલ માસથી બંધ રહેલ અમદાવાદથી કેવડિયા સુધી ઉડાન ભરનાર -પ્લેન સેવા દિવાળી પૂર્વે શરૂ થવાની શક્યતા