Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
--> -->
0

સાવધાન... વધુ ગરમ ચા પીવાની આદત હોય તો જરૂર વાંચો... થઈ શકે છે આ બીમારી

મંગળવાર,ફેબ્રુઆરી 4, 2020
0
1
કેંસરની બીમારી વિશે સાંભળવુ એ વર્તમાન સમયમાં સામાન્ય વાત સાબિત થઈ રહી છે. કેંસર ભલે કોઈપણ હોય પણ તેનુ નામ સાંભળતા જ જીવનમાં નિરાશા આવી જાય છે. આજે અમે તમને એક જ્યુસ વિશે બતાવીશુ, જેને પીને તમે 45 દિવસમાં કેંસરની બીમારીથી બચી શકો છો. એક શોધ મુજબ આ ...
1
2
જો તમે મહિલા છો અને તમને ડાયાબિટીસ છે તો રોજ ચા અને કોફીનુ સેવન તમને કેંસર અને દિલની બીમારીઓથી દૂર રાખી શકે છે. એક સ્ટડીમાં તેનો ખુલાસો થયો છે. સ્ટડીમાં બતાવ્યુ છે કે મહિલાઓ જે કૈફિન લે છે તેમને જે મહિલાઓ કૈફિન નથી લેતી તેમના કરતા મોતનો ખતરો ઓછો ...
2
3
તબીબી ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોથી નવા શિખરો સર કર્યા હોવા છતાં હજુ સુધી કેન્સરનો સંપૂર્ણ ઈલાજ શોધવામાં તેને સફળતા મળી નથી. ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી ઓરલ કેન્સરના પ્રમાણમાં પણ ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે. ૪ ...
3
4
આધુનિકીકરણ, જીવનશૈલી, પ્રદૂષણના વધી રહેલા પ્રમાણ જેવા વિવિધ પરિબળોને કારણે રાજ્યમાં દર વર્ષે કેન્સરના ૪૦ હજાર નવા દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. આજે 'વર્લ્ડ કેન્સર ડે' છે ત્યારે આ આંકડો ચિંતાજનકની સાથે જ ચેતાવણીના એલાર્મ સમાન છે. દેશભરમાંથી દર વર્ષે ...
4
4
5
કેન્સર એક એવી બીમારી છે જેનુ નામ સાંભળતા જ લોકો ગભરાય જાય છે. કેંસરના દર્દીઓની ગણતરી દિવસો દિવસ વધતી જઈ રહી છે. કેંસરનો યોગ્ય સમય પર સારવાર કરવામાં આવે તો કેંસરના દર્દીઓને બચાવી શકાય છે. કેંસર અનેક પ્રકારનુ હોય છે. જેવુ કે સ્તન કેંસર, લંગ કેંસર, મુખ ...
5
6
એક શોધ પ્રમાણે આ સામે આવ્યું છે કે બટાટા ,કોબીજ, ડુંગળી વધારે ખાવાથી પેટના કેંસરથી બચી શકાય છે. શોધકર્તાઓ એ જણાવ્યા કે બે ગ્રુપમાં જેનેઆ શાકભાજી વધારે ખાવી એને પેટના કેંસર થવાનું ખતરો ઘણુ ઓછું હતું.
6
7
ટામેટા ખાવાના અનેક ફાયદા થાય છે. જેને લોકો શાકભાજીમાં નાખીને ખાય જ છ સાથે જ સલાદમાં પણ લોકો તેને ખાય છે. એક શોધમાં આ વાતનો ખુલાસો થયો છે કે ટામેટા ખાવાથી કેંસરના રોગથી બચાવ થાય છે. એવુ કહેવાય છે કે એક અઠવાડિયામાં ઓછામાં ઓછા 10 વાર ટામેટાનુ સેવન ...
7
8
અમદાવાદ, કેન્સર કેર ક્ષેત્રે સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતી એચસીજીએ આજે તબીબી સમુદાય માટે એક નવતર પ્રકારનો અનુભવ પૂરો પાડ્યો હતો. જેનો ઉદ્દેશ ડોક્ટરોને રોબોટિક્સ ટેકનોલોજીની બારીકીઓ બહેતર રીતે સમજાવવાનો હતો.
8
8
9
કેંસરના 10માંથી ચાર મામલા સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવીને બચી શકાય છે. બ્રિટનની કેંસ્રર રિસર્ચના તાજા આંકડામાં ધુમ્રપાનને એવુ સૌથી મોટુ કારણ બતાવાયુ છે જેનાથી બચી શકાય છે. દારૂ ઓછી કરવી અને નિયમિત રૂપે વ્યાયામની પણ સલાહ આપવામાં આવી છે. ...
9