વાસ્તુ મુજબ કહેવાય છે કે જો ઘરમાં આ કામ થતા જોવાય તો તેના ઉપાય કરવા જોઈએ. વાસ્તુ મુજબ ઘરમાં આ સંકેત સહી નહી ગણાય છે . તેથી સમય રહેતા તેને જોઈને તરત સાવધાન થઈ જવા જોઈએ અને તેના ઉપાય કરવા જોઈએ. આજે અમે તમને જણાવી રહ્યા છે એવી જ વાત જે વાસ્તુ હોસાબે યોગ્ય નહી ગણાય છે.
.વાસ્તુ મુજબ અચાનક ઘરમાં કાળા ઉંદરની સંખ્યા વધી જતા આ વાતની તરફ સંકેત આપે છે કે કોઈ નુકશાન થઈ શકે છે.
. જો બારણા અલમારી કે બારીમાં ઉઘઈ લાગી ગઈ હોય કે પછી મધુમાખીઓએ છત્તો બનાવી લીધું હોય તો તેને શુભ નહી ગણાય છે. તેનાથી ઘરના માલિકને પરેશાની ઉઠાવી પડે છે.
. લાલ કીડીઓ - વાસ્તુ મુજબ ઘરમાં કાળી કીડી આવી જાય તો ઘરમાં બરકત આવે છે પણ જો ઘરમાં લાલ કીડીઓ આવી જાય તો કહેવાય છે કે આ કોઈ હાનિના સૂચક છે . તેથી આવું થતા તરત સાવધાન થઈ જવું જોઈએ.
વાસ્તુ મુજબ ઉત્તર દિશાને બહુ જ શુભ ગણાયું છે. કહેવાય છે કે જો ઘરની ઉત્તર દિશા સાફ-સુથરી હોય તો ઘરમાં ધન આગમન હોય છે. પણ જો ઘરની ઉત્તર દિશા ખાલી હોય છે તો આ યોગ્ય નહી ગણાય.