Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

Ram Laddu- રામલલા માટે 44 ક્વિન્ટલ દેશી ઘીના લાડુ

ayodhya Ram madir Laddu
, શુક્રવાર, 12 જાન્યુઆરી 2024 (16:09 IST)
Ayodhya Ram madir Laddu- અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટન અને અભિષેક કાર્યક્રમ માટે ઝડપથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ પ્રસાદ 22 જાન્યુઆરીએ આવનારા રામ ભક્તોને દેવરાહ બાબા દ્વારા વહેંચવામાં આવશે.
 
લાડુનો પ્રસાદ તૈયાર કરીને ટિફિનમાં પેક કરવામાં આવી રહ્યો છે. અહેવાલમાં દેવરાહ બાબાના શિષ્યને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, 'આ શુદ્ધ દેશી ઘીમાંથી બનેલો લાડુ છે, જેમાં પાણીના એક ટીપાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તે 6 મહિના સુધી બગડે નહીં. સૌથી પહેલા ભગવાન રામ લાલાને ચાંદીની થાળીમાં અર્પણ કરવામાં આવશે. આ પ્રસાદ ભોગ પછી આવનાર વીઆઈપીને આપવામાં આવશે. એક બોક્સમાં કુલ 11 લાડુ હશે.

જણાવીએ કે ભૂમિ પૂજનમાં પણ દેવરહા બાબાની તરફથી ટ્રસ્ટે હજારો કવિટલ લાડુ આપવામાં આવ્યા હતા. 44 ક્વિટલ લાડ તૈયાર કરવા માટે 40 કારીગર લાગેલા છે. જેમાં પાણીની એક પણ ટીંપાનો ઉપયોગ નહી કરવામાં આવ્યુ છે. આ 6 મહીના સુધી બગડે નહી. પહેલા ભગવાન રામ લલાને ચાંદીની થાળમાં ભોગ લગાવવામાં આવશે. ભોગ લગાવ્યા પછી જે વીઆઈપી લોકો આવશે તેમણે આ પ્રસાદ આપવામાં આવશે . એક ડિબ્બામાં કુળ 11 લાડુ હશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમરેલીમાં કૂવામાંથી ત્રણ વ્યક્તિઓના મૃતદેહ મળતાં સાંસદ અને પોલીસનો કાફલો દોડ્યો