Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુશાસ્ત્ર મુજબ આ 10 કારણોને લીધે ઘરમાં ધનની બરકત રહેતી નથી

વાસ્તુશાસ્ત્ર મુજબ આ 10  કારણોને લીધે ઘરમાં ધનની બરકત રહેતી નથી
, બુધવાર, 15 જૂન 2016 (13:46 IST)
કમાણીમાં બરકત હોવી ખૂબ જરૂરી છે. એટલે તમારી પૈસા રહેવા જોઈએ. જો પૈસા નહી બચી ન રહ્યા હોય  તો વાસ્તુ મુજબ તમારા ઘરમાં આ 10 દોષ હોઈ શકે છે જેને તમારે દૂર કરવા જોઈએ. 
 
webdunia

ઘરના ઉત્તર પૂર્વ એટલેકે ઈશાન ખૂણામાં ડસ્ટબીન કે કચરો ન રાખો. અહીં ગંદગી થવાથી ધનનો  નાશ થતો રહે છે. 
webdunia
નળથી પાણી ટપકતું રહેવું વાસ્તુશાસ્ત્રમાં આર્થિક નુકશાનનું  મોટું કારણ ગણાય છે જેને  ખૂબ ઓછા લોકો જાણે  છે વાસ્તુના નિયમ મુજબ નળમાંથી પાણીના ટપકવું ધીમે-ધીમે ખર્ચના સંકેત આપે છે આથી બરકત રહેતી નથી. 
 
webdunia

પશ્ચિમ દિશામાં રસોડુ રહેવાથી ધનનું  આગમન સારું રહે છે પણ બરકત રહેતી નથી એટલે કે ધન જેમ આવે છે તેમ ખર્ચ પણ થઈ જાય છે. 
webdunia
ઘરનો  ઢાળ જો ઉત્તર પૂર્વમાં ઉંચો  છે તો ધનના આગમનમાં અવરોધ આવે છે અને આવક કરતા ખર્ચ વધે છે. 
webdunia
શયનકક્ષના રૂમમાં પ્રવેશ દ્વારના સામે વાળી દીવારના ડાબા ખૂણા ધાતુની કોઈ વસ્તુ લટકાવી રાખો. વાસ્તુશાસ્ત્ર મુજબ આ સ્થાન ભાગ્ય અને સંપત્તિના ક્ષેત્ર હોય છે  આ દિશામાં દીવારમાં દરારો હોય તો  એની મરમ્મત કરાવી લો. આ દિશામાં કાપ હોવા પણ આર્થિક નુકશાનના કારણ હોય છે. 
webdunia
મકાનકે ઢાળ ઉત્તરપશ્ચિમમાં નીચા હોય તો પણ બરકત નહી થાય છે. એટલે કે ઘરના ઉત્તર પૂર્વમાં ઢાળ હોવા જોઈએ. અને પાણીના નિકાસ હોવા જોઈએ. ઉત્તર પશ્ચિમના ભાગ ઉંચા હોવા જોઈએ. 
webdunia
ધનમાં વૃદ્ધિ અને બચત માટે તિજોરી કે અલમારી જેમાં ધન રાખે છે એ ને દક્ષિણની દીવારથી લગાવીને આ રીતે રાખો કે એમના મુખ ઉત્તરની તરફ હોય્ 
webdunia
તૂટા બેડ  અને પલંગ ઘરમાં નહી રાખવા જોઈ આથી આર્થિક લાભમાં કમી આવે છે અને ખર્ચ વધે છે ઘરની છત પર કે સીઢીના નીચે કબાડ જમા કરીને રાખવાથી પણ ધનના નુકશાન થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટોટકા : આટલુ કરો અને દુર્ભાગ્યને દૂર કરો