Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં વાસ્તુના આ 14 કારણોસર ધનની ઉણપ રહી શકે છે

ઘરમાં વાસ્તુના આ 14 કારણોસર ધનની ઉણપ રહી શકે છે
, સોમવાર, 18 મે 2015 (14:50 IST)
\



 
ભગવાન શિવે માનવ કલ્યાણ માટે વાસ્તુ વિજ્ઞાનને જ્ન્મ આપ્યો  છે. આ વાસ્તુ વિજ્ઞાનમાં 14 એવી વાતો છે જેનું  ધ્યાન રાખો તો તમને નોકરી અને ધંધામાં ઉન્નતિની સાથે ધનનો ના લાભ પણ મળશે.  ઘરમાં રહેતા લોકોનું  સ્વાસ્થય પણ સારુ  રહેશે. તો આવો જાણીએ 14 ટિપ્સ જે  દરેક તમને લાભ આપી શકે છે. 
webdunia












 
બાથરૂમ કે ટોયલેટના બારણાને ખુલ્લું  રાખવાથી નુકશાન થાય છે. 
webdunia

 












 
ઘરમાં કાંટાવાળા, દૂધ નિકળતા અને ઝેરીલા ઝાડ લગાડવાથી ધન અને સ્વાસ્થયની હાનિ થાય છે. 
 
webdunia
જો તમે વ્યવસાયિક  છો અને ધંધામાં મંદીની સ્થિતિ છે એટલે કે કારોબાર ખૂબ સારો નથી ચાલી રહ્યો તો દક્ષિણની દીવાલ પર ઈંટો ચણાવી તેને ઊંચી કરાવી દો.  દક્ષિણની દીવાલ  ઉંચી થતા વ્યવસાયમાં તેજી આવશે. 
webdunia
ઘરના પૂર્વ દિશામાં વધારે ઉંચી દીવાર ઉભી ના કરો.આ દિશામાં ઉંચી દીવાર અને સૂર્યની રોશનીને બાધિત કરતા ઝાડ થતા ધન અને સ્વાસ્થય અર નકારાત્મક અસર પડે છે. 
 
webdunia
ઘરના ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણને સાફ અને પવિત્ર રાખો. તમે ચાહો તો આ દિશામાં ભગવાનની ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની મૂર્તિ રાખી શકો છો. આથી ધન વૃદ્ધિ અને ઉન્નતિ થાય છે. 
webdunia
સુખ સમૃદ્ધિ માટે સવારે સાંજે એક ઘીના દીપક પ્રગટાવો. 
webdunia
રસોઈ ઘરમાં જો દવાઓ રાખો છો તો આ ટેવને બદલો. વાસ્તુવિજ્ઞાન મુજબ આથી લોકોના સ્વાસ્થયમાં ઉતાર-ચઢાવ રહે છે. બીમાર લોકોને સ્વાસ્થ્યમાં પણ જલ્દી સુધાર નહી થાય છે. 
 
 
webdunia
ઘરના ઉત્તર દિશામાં એક્વેરિયમ્ એટલે કે મછલીઘર કે પાણીના ફુવારા લગાડો આથી આમદની વધે છે અને ખર્ચ ઓછા થાય છે. 
webdunia
જે અલમારી કે તિજોરીમાં પૈસા, રૂપિયા કે કીમતી સામાન  રાખો છો તેને અડાવીને ઝાડૂ કે ગંદગીના રાખો. ઝાડૂને રાહુના પ્રતીક ગણાય છે જે ધનની હાનિ કરાવે છે. 

 
webdunia
વાસ્તુ વિજ્ઞાન મુજબ દીવારોમાં દરારો આવી ગઈ હોય તો તેને જલ્દીથી જલ્દી ઠીક કરાવી લો. ઘરની દીવારોમાં દરારો થતા ધનના નુકશાન થાય છે, બચતમાં કમી આવે છે. 
webdunia
ઘરમાં ખુશહાળી અને સકારાત્મક ઉર્જા ૢઆટ્યે ઓછામાં ઓછ અઠવાડિયામાં એક દિવસ પાણીમં મીઠું મિક્સ કરી પોતા લગાડો. 
webdunia
ઘરની દીવારો પર અને ફર્શ પર બાળકોને પેંસિલ ચોક કે કોયલાથી લકીર ન કરવા દો. માનવું છે કે આથી ખર્ચ વધે છે અને ઋણ વૃદ્ધિ હોય છે. 
webdunia
પૂજા ઘરમાં ક્યારે પણ શયન કક્ષમાં નહી હોવા જોઈએ . આવું હોવાથી ઘરમાં કલેશ , આર્થિક પરેશાની અને બીજી ઘણી પરેશાની રહે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati