Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુ મુજબ એવું અરીસો કરે છે આર્થિક પરેશાની દૂર

વાસ્તુ મુજબ એવું અરીસો કરે છે આર્થિક પરેશાની દૂર
, ગુરુવાર, 6 એપ્રિલ 2017 (15:10 IST)
વાસ્તુ મુજબ ઘણા ઉપાય કરવાથી ઘરમાં ખુશીઓ લાવે છે . આ ઉપાયોને કરીને લોકો ઘરમાં આવી રહી પરેશાનીઓ પણ દૂર કરે છે. આમ તો વાસ્તુશાસ્ત્રમાં અરીસો પણ એક જુદુ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં અરીસાને લઈને કેટલાક એવા ટિપ્સ જણાવ્યા છે. જેના પ્રયોગથી વાસ્તુદોષ દૂર કરી શકાય છે. તો આવો જાણીએ એ ઉપાય .
1. વાસ્તુશાત્ર મુજબ અરીસાને ઉન્નતિ અને લાભ માટે ઘરના ઉત્તર અને પૂર્વી દીવાલ પર લગાડવા જોઈએ. તેનાથી આર્થિક  નુકશાન નહી હોય અને ધનમાં વૃદ્ધિ હોય છે . 
 
2. વાસ્તુ મુજબ કહેવાય છે કે અરીસા જેટલું હળવું અને મોટું હોય છે તેટલું ફાયદાકારી હોય છે. 
 
3. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે તમારા ઘરના બારણાના સામે ગોલ અરીસો લગાવો છો તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. તેનાથી ઘરની આર્થિક પરેશાની પણ હોય છે. 
 
4. બેડરૂમના બારણાના સામે દર્પણ અરીસો લગાવું જ્યાં લાભપ્રદ હોય છે ત્યાં મુખ્ય્દ્વારાના સામે અરીસો લગાવવાની ભૂલ ન કરવી તેનાથી હાનિ હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મની પ્લાંટની સૂકી પાન કરે છે આ સંકેત