Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ સ્થાનો પર જીવનસાથી બનાવી રાખો દૂરી , નારાજ થઈ જશે ધનની દેવી

આ સ્થાનો પર જીવનસાથી બનાવી રાખો દૂરી , નારાજ થઈ જશે ધનની દેવી
, શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (14:38 IST)
ભારતીય વાસ્તુશાસ્ત્રમાં દૈનિક જીવનથી સંબંધિત દરેક સમસ્યાનો સમાધાન મળી શકે છે. આ લેખના માધ્યમથી પતિ-પત્નીના સંબંધોથી સંકળાયેલા કેટલક નિયમો વિશે જણાવી રહ્યા છે જે પ્રાકૃતિક પણ ખોટા સમય અને સ્થાન પર બનાવવાથી જીવનમાં અશુભતાનો સંચાર હોય છે. ધર્મ ગ્રંથમાં પણ કહ્યું છે કે કેટલાક એવા સ્થાન હોય છે જ્યાં પતિ પત્નીને સંયમથી કામ લેતા એક-બીજાથી દૂરી બનાવી રાખવી જોઈએ. જો તે આ વાતનો ધ્યાન નહી રાખશો તો તેનાથી ધનની દેવી નારાજ થઈ જશે. 
* હિંદૂ શાસ્ત્રમાં અગ્નિ દેવ સ્વરૂપ કહેવાય છે. આથી જ્યાં પણ અગ્નિ પ્રજવલ્લિત થાય ત્યાં સંબંધ બનાવાથી બચવું જોઈએ. 
 
* તમારા ઘર સિવાય બીજા કોઈના ઘરમાં સંબંધ બનાવાથી દંપત્તિના સંબંધમાં દરાડ આવે છે. 
 

* તમારા ઘરમાં કોઈ માણસ રોગગ્ર્સ્ત હોય , જીવનસાથી સ્વસ્થ ન હોય તો એવી સ્થિતિમાં પતિ-પત્ની દૂરીઓ બનાવી રાખવું. 
webdunia
* ધાર્મિક નદિઓમાં સ્નાનના સમયે કે તેની પાસે જીવનસાથી સાથે દૂરી બનાવી રાખો નહી તો રિશ્તામાં તનાવની સાથે સાથે સંબંધ વિચ્છેદ પણ થઈ શકે છે. 
 
* મંદિર પરિસરમાં સંભોગ કરતાવાળો મહાપાપી હોય છે.તેને ઘોર પાપ ભુગતવું પડે છે. ભવિષ્યમાં તે તેમના સાથીથી બિછડી પણ શકે છે. અને મર્યા પછી નરક પણ ભુગતવું પડે છે. 

* જે સ્થાન પર કબ્ર બની હોય છે ત્યાં નકારાત્મકતા હાવી રહે છે કબ્રની આસપાસ મહિલા-પુરૂષનો મિલન તેના સબંધને તબાહ કરી નાખે છે. 
webdunia
* બ્રાહ્મણ , સંત -મહાત્મા પાસમાં નિવાસ કરી રહ્યા હોય કે કોઈ કારણવશ ત્યાં અસ્થાયી રૂપથી આવ્યા હોય તો મર્યાદનો પાલન કરો. જીવનસાથીથી દૂરી બનાવી જોઈએ. રિશ્તામાં અપવિત્રતા આવે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાસ્તુ ટિપ્સ - આ પ્રકારના છોડ લગાવવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે