rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુખ અને ઉન્નતિ માટે વાસ્તુ મુજબ ઘરમાં લાવો આવા ગણપતિ

વાસ્તુ અને ગણેશ
, ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2015 (14:44 IST)
ગણપતિ જી આમ તો બધા પ્રકારના વિધ્ન અવરોધોને દૂર કરનારા છે. છતા પણ વાસ્તુનુ ધ્યાન રાખતા જો તમે ગણપતિને ઘરમાં વિરાજો છો તો ગણેશજીના વિશેષ શુભ અને મંગળનુ વરદાન પ્રાપ્ત કરી શકો છો. 
 
webdunia

સૌ પહેલા એ ધ્યાન રાખો કે ગણેશજીની એવી મૂર્તિ ઘરે લાગો જેમની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય. આવી મૂર્તિ સુખ અને સમૃદ્ધિ લાવે છે. ।
webdunia

 
નૃત્ય કરતી ગણેશની મૂર્તિ ઘરમાં ન લાવશો. 
 
 
webdunia

વાસ્તુ વિજ્ઞાન મુજબ ગણેશજીનું ઘર અને મંડપમાં હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં સ્થાન આપવુ જોઈએ. 
 
જો ઉત્તર પૂર્વમાં સ્થાન ન હોય તો ઉત્તર કે પૂર્વમાં ગણેશજીની પ્રતિમાને સ્થાપિત કરી શકો છો. 
 
 
 
webdunia

ધન વૈભવ માટે ગણેશજીના ચરણોમં ચોખા મુકો.  

Share this Story:

Follow Webdunia gujarati