Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મનગમતી ઈચ્છા અનુસાર કરો શિવલિંગ પુજન

મનગમતી ઈચ્છા અનુસાર કરો શિવલિંગ પુજન
, સોમવાર, 16 ફેબ્રુઆરી 2015 (15:51 IST)
વિવિધ સામગ્રીથી બનેલા શિવલિંગનુ મહત્વ જુદુ છે અને તેના દ્વારા તમારી મનગમતી ઈચ્છાઓ પુર્ણ કરી શકાય છે. 
 
ફુલોથી બનેલ શિવલિંગ પુજનથી ભુ-સંપત્તિ પ્રાપ્ત થાય છે. 
 
અનાજથી બનેલ શિવલિંગ સ્વાસ્થ્ય અને સંતાન પ્રદાયક છે. 
 
ગોળ અને અનાજથી મિશ્રિત શિવલિંગ પૂજનથી કૃષિ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે 
 
ચાંદીથી નિર્મિત શિવલિંગ ધન-ધાન્ય વધારે છે. 
 
સ્ફટિકના શિવલિંગથી મનવાંછિત ફળોની પ્રાપ્તિ થાય છે. 
 
પારદ શિવલિંગ એકદમ મહત્વપુર્ણ છે જે સર્વ કામપ્રદ, મોક્ષપ્રદ,  શિવસ્વરૂપ બનાવનારુ અને સમસ્ત પાપોનો નાશ કરનારુ માનવામાં આવ્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati